ભરૂચની જુમ્મા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈ ચાલતા વિવાદ વચ્ચે કલેક્ટરનું જાહેરનામું
ભરૂચ, – રાષ્ટ્રીય સંરક્ષિત સ્મારકની મુલાકાત માટે નવી માર્ગદર્શિકા અમલમાં – મુલાકાતીઓએ પોલીસ અને પુરાતત્વ વિભાગની સૂચનાઓનું પાલન કરવું ફરજિયાત – સ્મારકને નુકસાન પહોંચાડતી તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકાયો ભીડ દરમ્યાન તબક્કાવાર મુલાકાતની વ્યવસ્થા કરવામાં આવશે – મસ્જિદમાં સ્ટ્રક્ચરમાં કોઈપણ પ્રકારના ફેરફાર પર પ્રતિબંધ – જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત








