Breaking News
આમોદમાં સરકારી આવાસો ઉપર બુલડોઝર ફેરવનારના જામીન નામંજૂર કરતી કોર્ટ : આમોદ પોલીસે વધુ એક કલમનો ઉમેરો કરતા આરોપોની મુશ્કેલી વધી નેત્રંગ તાલુકાના ખરેઠા ગામે ખેતરમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો ભરૂચ ચિલ્ડ્રન હોમ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ચાઈલ્ડ વેલ્ફેર કમિટી અને વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરાયું જંબુસરમાં મુસ્લિમ સમાજ દ્વારા ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર અપાયું નર્મદા જિલ્લા ભાજપના સંગઠન મંત્રી સુરેન્દ્ર વસાવાએ જિલ્લા પ્રમુખને રાજીનામુ આપી દેતા ભાજપામાં હડકંપ રાજ્યસભાના સાંસદ તરીકે છોટાઉદેપુર જિલ્લાના પસંદગી પામેલા ભાજપા મુકેશ રાઠવાએ રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાજીના કર્યા દર્શન

આમોદમાં સરકારી આવાસો ઉપર બુલડોઝર ફેરવનારના જામીન નામંજૂર કરતી કોર્ટ : આમોદ પોલીસે વધુ એક કલમનો ઉમેરો કરતા આરોપોની મુશ્કેલી વધી

ભરૂચ, આમોદમાં ગત ૬ મે ના રોજ ખાનગી વ્યક્તિ દ્વારા માંડવા ફળિયામાં આવેલા ૩૦ જેટલા સરકારી સરદાર પટેલ આવાસો ઉપર દાદાગીરી કરી કાયદાનો ડર રાખ્યા વગર બુલડોઝર ફેરવી મકાનો જમીનદોસ્ત કરી દીધા હતા.જેથી માંડવા ફળીયામા રહેતા ગરીબો ઘર વિહોણા બન્યા હતા.ત્યાર બાદ મકાન માલિકોને તેમના ઘરના પુરાવા મળતા આમોદ પોલીસ

Read More »
જીવંત ટીવી
યુટ્યુબ વિડિયો
રાષ્ટ્રીય
મનોરંજન
જાહેરાત
રમત

૦૧ ઓગસ્ટ ૨૦૨૫ થી ભારતની બેંકિંગ અને UPI સિસ્ટમમાં થઇ શકે છે મોટા ફેરફાર – જાણો સંપૂર્ણ વિગતો

ઓગસ્ટ ૨૦૨૫ થી દેશભરમાં બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટ સેક્ટરમાં ઘણા ફેરાફર થવા જઇ રહ્યા છે. આ તમામ ફેરફારો બેંકિંગ કાયદા અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા જાહેર નવા UPI નિયમોના આધારે અમલમાં મૂકવામાં આવ્યા છે. આ કાયદાકીય સુધારાનો મુખ્ય હેતુ બેંક શાસન સુધારવાનો અને રોકાણકારોને વધુ સુરક્ષા આપવાનો

શિક્ષણ
વેપાર
રાજનીતિ
ગુનો
error: Content is protected !!