આમોદમાં સરકારી આવાસો ઉપર બુલડોઝર ફેરવનારના જામીન નામંજૂર કરતી કોર્ટ : આમોદ પોલીસે વધુ એક કલમનો ઉમેરો કરતા આરોપોની મુશ્કેલી વધી
ભરૂચ, આમોદમાં ગત ૬ મે ના રોજ ખાનગી વ્યક્તિ દ્વારા માંડવા ફળિયામાં આવેલા ૩૦ જેટલા સરકારી સરદાર પટેલ આવાસો ઉપર દાદાગીરી કરી કાયદાનો ડર રાખ્યા વગર બુલડોઝર ફેરવી મકાનો જમીનદોસ્ત કરી દીધા હતા.જેથી માંડવા ફળીયામા રહેતા ગરીબો ઘર વિહોણા બન્યા હતા.ત્યાર બાદ મકાન માલિકોને તેમના ઘરના પુરાવા મળતા આમોદ પોલીસ












